અસ્થપ્રાશ એ એક એવું અસરકારક આયુર્વેદિક અને કુદરતી ઉત્પાદન છે જે અસ્થમા અને એલર્જીની સમસ્યાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમજ સિગારેટ અને પ્રદૂષણથી ફેફસામાં જામી જતા કાળા કચરા એટલે કે ટાર અને ખાંસીને જળમૂળથી દૂર કરે છે.

હવાનું પ્રદૂષણ ધીમે ધીમે આપણાં ઘરો અને ફેફસાંમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે શ્વાસ લેવામાં ઘણી તકલીફો અને શ્વસન સંબંધી બીમારીઓ થાય છે. આ ભયાનક સમસ્યા ને નિવારવા માટે સાવચેતીના તાત્કાલિક પગલાંઓની ખુબ જ જરૂર છે.

DAYJOY દ્વારા એક અદ્ભુત ફોર્મ્યુલેશન, Asthprash તમારા ફેફસાંને પ્રદૂષણની હાનિકારક અસરો સામે રક્ષણ આપે છે કે જેથી તમે તમારા દરેકે દરેક શ્વાસનો મહત્તમ અને અસરકારક ફાયદો ઉઠાવી શકો.

અસ્થપ્રાશ એ તુલસી, મુલેથી, કાલી મિર્ચ, વાસા પત્ર, મધ અને આયુર્વેદના અન્ય ચમત્કારોની શક્તિઓથી ભરપૂર એક એવું ચમત્કારિક આવિષ્કાર છે કે તમારા ફેફસા ની કુદરતી સાચવણી માટે સૌથી વધુ લાભકારક છે અને તેની અન્ય કોઈ આડઅસર પણ નથી.

અસ્થપ્રાશ લાંબા સમય સુધી ધૂમ્રપાન કરનારાઓના ફેફસાના કાર્યને અસરકારક રીતે સુધારે છે, હર્બલ ફોર્મ્યુલેશન સિલિયાને સાફ કરે છે અને પોષણ આપે છે અને ઝેર અને ટારને બહાર ફેંકવાના તેના કાર્યને મદદરૂપ બને છે.

અસ્થપ્રાશમાં ઘણા એન્ટીઑકિસડન્ટો પણ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે અને ઉધરસ, શરદી, ઈન્ફલ્યુએન્ઝા વગેરે જેવા રોજિંદા ચેપથી રક્ષણ આપે છે.

આજે જ ખરીદો:

કંપની વિષે વધુ માહિતી:

DAYJOY એ Adila ગ્રૂપનો એક ભાગ છે, એક એવી બ્રાન્ડ કે જે અજોડ ગુણવત્તા અને શ્રેષ્ઠતા સાથે વિશ્વ-પ્રખ્યાત ઉત્પાદનો બનાવવા માટે કાર્યરત છે. DAYJOY માર્કેટિંગ એ વેલનેસ બ્રાન્ડ છે જે તેના ગ્રાહકોને શ્રેષ્ઠ જીવનશૈલીના ઉત્પાદનો પહોંચાડે છે. આરોગ્ય અને સૌંદર્યથી લઈને એકંદરે અન્ય ઘરગથ્થુ ઉત્પાદનો સુધી, અમારી બ્રાન્ડનો મુખ્ય ઉદ્દેશ્ય અમારી સાથે સંકળાયેલા લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે.

અમારી અન્ય પ્રોડક્ટસ: